Posts

Kaushik Parmar Exposed

*કૌશિક પરમાર(શરુઆત) vs રામ ઠાકર*                         *_ભાગઃ 3_* _....ભાઈ કૌશિક, સનાતન ધર્મ ને ખોટી રીતે બદનામ કરવાનુ તથા ધર્મ પ્રત્યે ઘૃણા ફેલાવવાનું બંધ કરો અને દલિત ના નામે રાજનિતી ના રમો_ 👉🏻 *_આ કૌશિકભાઈ સનાતન ધર્મ પ્રત્યે કુપ્રચાર કરવા માટે પગારદાર માણસો રાખે છે બોલો🤔_* _અને એ માણસો પણ નોકરિયાત ની જેમ બૉસ કહે એ જી હુકુમ કરી ને એલફેલ લખી નાખે છે_ શું આવા લોકો કોઈ સમાજને આગળ વધારવા માટે *શરુઆત* કરી શકે???  ના....!!!! કોઈ પ્રકારે પણ નહિ!! હવે આ કૌશિકભાઈએ ફેલાવેલ અજ્ઞાન ની વાત કરીએ. 👉🏻 *છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે મુદ્દો હતો શુદ્ર ને વિદ્યાભ્યાસ તથા જનોઈ/યજ્ઞોપવિત સંસ્કાર નો* (જોકે પુરી વાત થઈ ન હતી મારી, એમને પણ ખબર છે અને પ્રમાણ પણ છે મારી પાસે; તેમ છતાં એમણે રેકોર્ડિંગ વાયરલ કરેલું અને એના પેલા ના 2 રેકોર્ડિંગ તો લગભગ ડિલીટ કરી નાખ્યા હશે😀😀) હવે વાત કરીએ મુદ્દા ની.. *_પેલી અને મહત્વની વાત એ કે વૈદિક કાલ ના શૂદ્રો એટલે આજના SC/દલિત નહિ.._* કેમ કે _जन्मना जायते शूद्रः संस्कारात् भवेत् द्विजः।।_ (स्कंद)  *જન્મ થી બધા શૂદ્ર હોય છે, સંસ્કાર(યજ્ઞોપવિત) પછી એ દ્વિજ (બ્રાહ્મણ, ક્

બૌદ્ધો મા પાખંડ

🌚ગ્રહણ ના સંબંધમાં બૌદ્ધોનુ અદ્ભૂત વિજ્ઞાન🌗 આ પોસ્ટ દ્વારા પાઠગણ જાણશે કે બૌદ્ધમત કેટલો વૈજ્ઞાનિક હતો અને તેમનો ખગોળજ્ઞાન કેટલો ઉત્કૃષ્ટ કોટીનો હતો.. તો આવો પ્રારંભ કરીએ.. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ બંને ખગોળીય ઘટના છે, આનો જ્ઞાન પ્રાપ્ત કરવા મનુષ્ય આદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે.. પરંતુ બોદ્ધોએ જે ગ્રહણનો કારણ જાણ્યો એ અદ્દભૂત અને ઉચ્ચકોટી નો વિજ્ઞાન છે.. બૌદ્ધોના સંયુક્તનીકાય પાલીના દેવતાસંયુત્તં ના ચંદિમસુત્તં ના અનુસાર ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે રાહુ નામનો દૈત્ય(અસુર/રાક્ષસ) એ ચંદ્ર ને ગ્રસિત (પકડી) લે છે અથવા પકડી રાખે છે.. અને આ અહીંયા પૂરું નથી થાતું બુદ્ધના માહિમામંડન માં ખગોળવિજ્ઞાન ને કિનારે કરી એમને બુદ્ધ દ્વારા ચંદ્રમા ને રાહુ થી છોડાવવા માટે પણ ગપ્પ મારેલી છે.. અને આજ પ્રકારે સૂર્યગ્રહણ નો પણ બૌજ ઉચ્ચ વૈજ્ઞાનિક સ્તર નો વર્ણન છે.. હિંદુઓને પાખંડી અને અવૈજ્ઞાનિક કહેવા વાળાઓ તથાકથિત બૌદ્ધ નાસ્તિકો એમને આપણા બુદ્ધ અને બૌદ્ધિસ્ટ કેટલા અંધવિશ્વાસી, અવૈજ્ઞાનિક, અને પાખંડી હતા,.. હવે હું એક મહાન બ્રાહ્મણ નો મત એજ ગ્રહણ ના પક્ષ માં પ્રસ્તુત કરું છું.. બ્રાહ્મણ આર્યભટ્ટ સૂર્ય

*वैदिक काल के शूद्र ओर उनके अधिकार*

*🔥ओ३म्🔥* *यज्ञोपवीत विवरण।* यज्ञोपवीत आदिकाल से प्रथम विधानकार स्वायंभुव मनु के विधान अनुसार अद्यपर्यंत प्रचलित है ।  यज्ञोपवीत धारण न करना अपने आपको विद्या तथा यज्ञाधिकार से वञ्चित रखना है और यज्ञोपवीत के बिना कोई द्विज नहीं बन सकता । *अधिकार-* वेद का उपदेश है- - *यो यज्ञस्य प्रसाधनस्तन्तुर्देवेष्वातत: । तमाहुतं नशीमहि ।।* ऋग्वेद मण्डल-१०,सूक्त-५७,मन्त्र-२ भावार्थ- साध्यजनों की कामना कामना है कि जो यज्ञ का साधनरुप तन्तु है(=उपवीत का धागा) वह विद्वोनों में प्रचलित हो,और उस सूत्र को हम प्राप्त करें ।" *यज्ञियासः पञ्चजनाः मम होत्रं जुषध्वम्।* (ऋग्॰१०/५३/४)     पञ्चजन (ब्राह्मण,क्षत्रिय,वैश्य,शूद्र,निषाद) मेरा होत्र करें ।  *‘‘पञ्चजनाः=चत्वारो वर्णाः, निषादः पञ्चमः।’’* (निरुक्त ३/८) चार वर्ण और पञ्चम कोटि का निषाद अर्थात् अरण्य । अब इस से स्पष्ट है कि यज्ञाधिकार सब को है, जब यज्ञाधिकार है तो बिना यज्ञोपवीत धारण किए कोई द्विजत्व(ब्राह्मण,क्षत्रिय,वैश्य वर्ण संज्ञा) तथा यज्ञाधिकार प्राप्त नहीं कर सकता ।  इसमें मनु ऋषि का प्रमाण है- *'न ह्यस्मिन् युज्यते कर्म किञ्चितदामौञ्जिबन्धना

કૌશિક પરમાર vs રામ ઠાકર

*राम ठाकर vs कौशिक परमार*            (कौशिक शरुआत)           *ભાગ-૨* પૂર્વોક્ત લેખન મા પ્રક્ષેપણ વિશે જાણવા માટે પેલુ લક્ષણ જણાવેલ. હવે આગળ જોઈએ..  🔴 *_મનુસ્મૃતિ વેદો પર આધારિત છે અતઃ જે વાત વેદ વિરુદ્ધ હોય એ અસ્વીકાર્ય/પ્રક્ષેપિત માનવી_* 🔴 *2) વિષય વિરોધ: આ (9/1) અધ્યાય ની શરુઆત મા સ્ત્રી પુરુષના સંયોગ સમયનું વર્ણન કરેલું છે પરંતુ સંદર્ભિત શ્લોકો મા તો સ્ત્રીઓ ના સ્વભાવનું નિંદાત્મક વિશ્લેષણ છે. જે વિષય વિરુદ્ધ છે.* *3) અંતર્વિરોધ: મનુ મહારાજ તો સ્ત્રીઓ ને પૂજનીય માને છે. જેની ચર્ચા કૌશિકભાઈ સાથે શ્લોક અને સંદર્ભ સાથે થયેલી એ જાણે જ છે. સ્ત્રીઓ ને લક્ષ્મી સાથે પણ સરખાવવાની વાત છે, પુત્ર તથા પુત્રી ને એક સમાન ગણે છે, વગેરે ઘણુ છે.. _(3/55 થી 63, 9/26,28,95,101,102)_* *મહત્વની વાત એ કે 9/17 મા શ્લોક મા એક વાક્ય છે _मनुरकल्पयत्_ संधि = मनुः + अकल्पयत् अर्थात આવુ મનુ નુ કહેવું છે.* આના પર થી પણ સ્પષ્ટ થાય છે કે આ કોઈ ત્રીજા પુરુષ નું લખાણ છે. કોઈ મુર્ખ જ હશે જે આટલુ ન સમજે! અમુક લોકો દ્વારા મનુસ્મૃતિ મા પ્રક્ષેપ વિશેના કથન પણ ઉદ્ઘૃત કરવા માગુ છું. *1) અંગ્રેજ શોધકર્તા વૂલર, જે.જોલી, કીથ

કૌશિકી શરુઆત (કૌશિક પરમાર) vs રામ ઠાકર (આધોઈ)

*કૌશિક શરુઆત vs રામ ઠાકર* વાહ! કૌશિક ભાઈ, શું રાજનિતી રમો છો! શરુઆત મા બે વાર તમારા થી વાત થયેલી એ બન્ને ઑડિયો તમે કોઈને શેર ન કર્યા. જ્યારે છેલ્લા ઑડિયો મા *ભૂંડ ને ગંદગી દેખાય* એ મુદ્દો પકડી ને ખોટું અર્થઘટન/અન્યથા લઈ ને જે લખાણ લખ્યું છે તમે એવો આશય મારો બિલકુલ ન હતો. મારે એ ઉદાહરણ આપવા પાછળ નો હેતુ એ હતો કે *શુદ્ધ અને ચોખા તથા સમાજ મા એકતા બંધુતા અને સમભાવ વધે એવું છોડી ને તમે તો બંધુતા, એકતા અને સામાજીક સમાનતા ડહોળાય એવા _પ્રક્ષેપિત_ શ્લોકો નો જ સહારો લો છો* તમને મે પેલા જ ખુલા પાડેલા ધર્મ ગ્રંથ બાબતે. તમને તો એ પણ ખબર નથી કે ધર્મગ્રંથ કોને કહેવાય? ઈતિહાસ ગ્રંથ કોને કેવાય? ખેર, વાત કરુ છું હવે મુદ્દા ની..  છેલ્લી વાર વાત થઈ એ મનુસ્મૃતિ વિષયક જે તમે ફક્ત *અનર્થ લખ્યો છે (શ્લોક પણ આપેલ નથી તથા મનુસ્મૃતિ ના એ શ્લોક નો ફોટો પણ આપેલ નથી* (2/213) *स्वभाव एषः नारिणां...... प्रमदासु विपश्चित:।।* _अर्थात्_ *_આ સંસાર મા સ્ત્રી પુરુષ ના પરસ્પર સંસર્ગ થી દૂષણ થાય છે એટલે સદ્પુરુષ સ્ત્રીઓથી દુર રહે છે_* 🔴 *સ્ત્રી પુરુષ ની વાત છે પતિ પત્નિ ની નહીં આ બન્ને ના સંસર્ગ થી દૂષણ થવું એ સ્વાભાવિક છે*